ગુજરાતી સાહિત્ય (1) જયાં ત્યાં પડે નજર મારી કોની રચના છે? - જયોતીન્દ્ર દવે (2) શિવાજી ની શૈર્યગાથા ના લેખક કોણ છે? - સ્વામી સચ્ચિદાનંદ (3) શર્વિલક નું સાહિત્યક સ્વરૂપ શું છે? - નાટક (4) ગોવર્ધનરામ ત્રિપાઠીને કોણે જગત સાક્ષર કહીને બિરદાવ્યા છે? - ન્હાનાલાલ (5) ગુજરાતી સાહિત્યમાં કયો સમય પંડિત યુગના નામે ઓળખાય છે? - ઈ. સ 1885 થી 1920 (6) છિન્નપત્ર નવલકથાના સર્જક કોણ છે? - સુરેશ જોશી (7) દાણલીલા કોની રચના છે? - નરસિંહ મહેતા (8) કાન્હડદે પ્રબંધ ના રચયિતા કોણ છે? - પદ્મનાભ (9) મુખડાની માયા લાગી રે પદના રચયિતા કોણ છે? - મીરાંબાઈ (10) જ્ઞાની કવિ અખાનો જન્મ કયાં થયો હતો? - જેતલપુર પ્રો.ડૉ.બી.સી.રાઠોડ, 3.0K viewsedited 08:32